ગુજરાત     ગાંધીનગર     ભાવનગર


સમૂહોને (એવા એકમોથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે) એકમો કે જે નજીકના સરખા જ ઉત્પાદનો ઉત્પાદીત કરે છે અને એકસમાન તકો અને મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમનું ભૌગોલીક રીતે એકત્રીકરણ (શહેર/નગર/ થોડા નજીકના ગામડાઓ અને તેમની બાજુના વિસ્તારો) થી (થાય છે) વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હસ્તકારીગરોના ઝૂમખા (સમૂહ)ને ભૌગોલિક રીતે એકત્રીત (મોટે ભાગે ગામડાઓ/ નગરોમાં) ઘરેલુ એકમો કે જે હસ્તકલા/ હાથવણાટના ઉત્પાદનો ઉત્પાદિત કરે છે તે વડે (તેના દવારા) વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ખાસ સમૂહોમાં, આવા ઉત્પાદકો ઘણીb બધી વખત (ઘણીવાર) પરંપરાગત સમાજના ભાગ હોય છે જે પેઢીઓથી પહેલેથી સ્થાપિત ઉત્પાદનો ઉત્પાદિત કરે છે. ખરેખર ઘણા બધા હાથકારીગરો (હસ્તકારીગરો) ના સમૂહો સદિઓ પૂરાણા હાથકારીગરો (હસ્તકારીગરો) છે.

 

ભાવનગર સમૂહ વિશે:-

 

ભાવનગર સમૂહ ગુજરાત રાજયના ગાંધીનગર જીલ્લામાં આવેલ છે.

ભાવનગર સમૂહ 25 થી વધુ કારીગરો અને 6 SHGS બનાવી શકયા છે જે મજબુત કાર્યબળ પૂરો પાડે છે.આ ચળવળ દિન-પ્રતિદિન વેગ પકડી રહિ છે.

 

ભરતકામ:-

 

ભરતકામ શબ્દ તે મૂળભૂત રીતે કાપડના ટુકડાને સોયકામ વડે શણગારવાની અથવા કલાત્મક બાબતોથી સજાવટ કરવાની પધ્ધતિથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે;.આમ ભરતકામને સોય અને દોરો વાપરીને કપડાને શણગારવાની કળા તરીકે ગણવામાં આવે છે.હાથકારીગરો દ્રારા અનેકવિધ કૃતિઓ બનાવવાને લીધે ગુજરાતના ભરતકામે તેની ખ્યાતિ મેળવી છે.ગુજરાતના હાથકારીગરો ટાંકાઓની શ્રેણીબધ્ધતાનો ઉપયોગ કરે છે કે જેનો ચીજને શણગારવા માટે ઉપયોગ કરવામા આવે છે.ગુજરાતના ભરતકામના સૌથી અગત્યના કેન્દ્રો સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં આવેલા છે અને સર્જનાત્મક શ્રેષ્ઠતાને લીધે વખણાય છે.ગુજરાતનું ભરતકામ તે વિવિધ અન્ય સમાજો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે.આજે,ભરતકામ તે કપડાને શણગારવાની તદન પારંપરીક પધ્ધતિ છે,તેમ છતા તે હજુ પણ લોકપ્રિય છે.તેની ભાત તે કદાચ પૌરાણીક સમયની જૂની ,અથવા આધુનિક સમયની આધુનિક ભૌમિતિક ભાત હોઇ શકે છે,પરંતુ તે ભરતકામ, કપડાને શણગારવા માટેની રીતોમાંની એક સામાન્ય રીત તરીકે ચાલુ છે.તેમ છતાં નિષ્ણાંતોનું એવું લાગે છે કે આજે , સર્જનાત્મકતા અને નવીનતાને માટે, સ્વીકૃતિના સ્તરને લીધે ઘણી બધી તકો રહેલી છે.

 

ગુજરાતના અરી ભરતકામનું નાઇજીરીયા કે જયાં સ્ત્રીઓ પ્રદેશમાં તેમને પોતાને (રૈવાજીક ક્રિયાઓ દરમ્યાન) ભરતગૂંથણ કરેલા કપડામાં લપેટે છે,ત્યાં તેનું આંતરરાષ્ટ્રીય બજાર છે.તેને ટીલડીઓ અને મણકાઓનો શણગાર હોય છે,જે તેમના દેખાવને આકર્ષક બનાવે છે. પ્રકારનું ભરતકામ તે લાકડાની બનેલી પાતળી પટ્ટીના ચોકઠા ઉપર કરવામાં આવે છે.કપડા ઉપર લાંબી સોય, દોરાઓ, ટીલડીઓ અને મણકાઓ વડે કામ કરવામાં આવે છે.કપડાને ખેંચીને રાખવા માટે વિવિધ કદના ચોકઠા વાપરવામાં આવે છે,સામાન્ય રીતે 1.5 ફુટ ઉંચુ,કે જેની ઉપર બીબા વડે ભાત દોરવામા આવે છે. એક હાથ કપડાની નીચેના દોરાને સોય સાથે જાળવી રાખે છે જયારે બીજો હાથ સોયને સરળતાથી કપડાની ઉપર લાવે છે.શણગારાત્મક ટીલડીઓ અને મણકાઓને સોય વડે કપડાની ઉપર લગાવવામાં આવે છે.

 

ભરતકામનીબીજી રીત છે ભૌમિતિક અથવા ફૂલોના આકારમાં જાળી અથવા નેટ ભરતકામ અને તે કરવામાં આવે છે ખૂંટાને ખેંચીને અને દોરીના વાણા કરીને અને તેમને બટનના કાણા જેટલા ઝીણા ટાંકાઓ લઇને બેસાડીને.પૂરું થયેલું ઉત્પાદન મુખ્યત્વે ઘરવપરાશ માટે વસ્તુ બનાવે છે જેવા કે પડદા,ચાદર,રાચરચીલાનું કવર અને ડ્રેસ મટીરીયલ.

 

વપરાતોકાચો માલ:-

 

કપડા ઉપર લાંબી સોય, દોરાઓ, ટીલડીઓ અને મણકાઓ વડે કામ કરવામાં આવે છે.કપડાને ખેંચીને રાખવા માટે વિવિધ કદના ચોકઠા વાપરવામાં આવે છે,સામાન્ય રીતે 1.5 ફુટ ઉંચુ,કે જેની ઉપર બીબા વડે ભાત દોરવામા આવે છે. એક હાથ કપડાની નીચેના દોરાને સોય સાથે જાળવી રાખે છે જયારે બીજો હાથ સોયને સરળતાથી કપડાની ઉપર લાવે છે.

 

પ્રક્રિયા:-

 

ભરતકામતે પ્રદ્યૌગિક ઉદ્યોગ નથી કે જેમા પ્રક્રિયાને અનુસરવાનું હોય પરંતુ તો પણ નાની પક્રિયા છે જેવી કે:


1. ભાતને ટ્રેસીંગ સ્ક્રીન ઉપર બનાવવામા આવે છે એકસરખા છાપકામ અને સમાનતા માટે,જેમ કે ખાક

 

2. ભાતને કપડા ઉપર છાપવાના મિશ્રણ(પ્રવાહી) વડે ભરતકામ માટે અંકિત કરાય છે.

 

3. હવે અંકિત કરેલા કપડાને.(સાડી,ડ્રેસ મટીરીયલ વગેરે) દરેક બાજુએથી લાકડાના કાંઠા ઉપર ખેંચીને ખૂબ અક્કડ કરી દેવાય છે( તે કાંઠા વગર પણ થઇ શકે છે.)

 

4. ચિંતા ઘટાડવા માટે કાંઠાની મદદ વડે ભરતકામ કરવું તે ખૂબ સહેલુ થઇ જશે અને કરચલી વગરની નીપજ મેળવી શકાય છે.

 

5. ઇચ્છીત ભાતને જુદાજુદા ટાંકાઓ (પક્કો,કચ્છો,સૂફ,રબારી,ખારેક વગેરે) વડેઇચ્છીત ભાત મેળવવા માટે કાળજીથી ભરતકામ કરાય છે.

 

6. પરીણામ તે ઘણા રંગો હોઇ શકે છે અને બનાવવા સરળ છે.


કાપડને(સાડી,ડ્રેસ,મટીરીયલ વગેરે) લાકડાના કાંઠા (તે કાંઠા વગર પણ થઇ શકે છે) ઉપર ગોઠવો ભાત મુજબ ઉત્પાદન માટે ઇચ્છીત છૂટ માટે ભાતને ટ્રેસીંગ સ્ક્રીન ઉપર બનાવવામા આવે છે એકસરખા છાપકામ અને સમાનતા માટે,જેમ કે ખાક. ભાતને છાપવાના મિશ્રણ(પ્રવાહી) વડે પ્રવાહી સ્વરૂપમાં (કેરોસીન અને ગલી પાવડર) ભરતકામ માટે અંકિત કરાય છે કાં તો ભરતકામ માટે ઇચ્છીત ભાતને કાળજીથી જુદા જુદા ટાંકાઓ વડે ઇચ્છીત ભાત મેળવવા માટે ભરતકામ કરાય છે.

 

ભરતકામ માટેની ભાત સામગ્રી ઉપર નાના ગોળ આકારના અરીસાઓને બટનના કાણા જેટલા ટાંકાની મદદ વડે બેસાડવા દ્રારાબનાવાય છે ,બહારની કિનારીને હાથ વડે દોરવામા આવે છે.મુખ્ય શાખા અથવા મુખ્ય ભાગમાં,ઝીણવટપૂર્વક થયેલ કાર્યમાં લેવામાં આવેલ ટાંકાઓ માટે રેશમનો દોરો વાપરવામાં આવે છે.ફૂલો અને વેલની ભાતને કાળી પૃષ્ઠભૂમિ ઉપર પાડવામાં આવે છે.

 

કાર્યપધ્ધતિઓ:-

 

કાર્યપધ્ધતિ સમાજ અને પ્રદેશ મુજબ અલગ અલગ હોય છે.ભરતકામ શબ્દ તે મૂળભૂત રીતે કાપડના ટુકડાને સોયકામ વડે શણગારવાની અથવા કલાત્મક બાબતોથી સજાવટ કરવાની પધ્ધતિથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે;.આમ ભરતકામને સોય અને દોરો વાપરીને કપડાને શણગારવાની કળા તરીકે ગણવામાં આવે છે. તેમાં સમાવેશ છે હાથ અને યંત્રની ભરતકામની પધ્ધતિ.અને આજ દિન સુધી હાથનું ભરતકામ ખર્ચાળ અને સમય માંગી લે તેવી પધ્ધતિ રહિ છે.તો પણ,આમ હોવા છતા તેને પ્રાધાન્ય અપાય છે કારણકે તેમા હાથકામની જટિલતા સામેલ છે.

 

ભરતકામ કરનાર જે મૂળભુત કાર્યપધ્ધતિ વાપરે છે તેમાં સમાવેશ છે:

 

1. આડા ટાંકા

2. કાંતેલા ઉનના દોરાનું કામ

3. રજાઇકામ

 

કેવી રીતે પહોંચી શકાય:-

 


અરબી
સમુદ્રમાં ખંભાતના અખાતની નજીક અમરેલી આવેલું છે. જીલ્લો તે પૂર્વમાં ભાવનગર,પશ્ર્ચિમમાં જૂનાગઢ, ઉતરમાં રાજકોટ અને દક્સિણમાં અરબી સમુદ્રથી ઘેરાયેલો છે જીલ્લાનું વડુંમથક તે એના એજ અમરેલી નગરમાં આવેલું છે.પ્રવાસના દ્રષ્ટિબિંદુથી પણ અમરેલી અગત્યનું છે.ગીર નેશનલ પાર્ક જીલ્લામાં આવેલો છે.તે જુનાગઢથી ૬૫ કિમી અને અમદાવાદથી ૩૬૮ કિમી છે.જુનાગઢથી સૌથી નજીકના હવાઇ અડ્ડાઓ છે કેશોદ(40 કિમી)પોરબંદર(113 કિમી) અને અમદાવાદ (૩૦૦ કિમી) .રેલગાડી દ્રારા જૂનાગઢ સ્ટેશન વેરાવળ, અમદાવાદ , સાસણ ગીર,દેલવાડા,ઉના,દીવ અને રાજકોટથી પહોંચી શકાય છે. જુનાગઢ સડક દ્રારા ગુજરાતના અગત્યના શહેરો તેમજ પાડોશી રાજયો સાથે સારી રીતે જોડાયેલું છે.

 

હવાઇ માર્ગે:-

 

મુંબઇથી તમે વિમાનમાં ભાવનગર જઇ શકો છો.ભાવનગર હવાઇ અડ્ડો શહેરના કેન્દ્રથી દક્સિણ પૂર્વમાં આવેલ છે.

 

સડક દ્રારા :

 

ભાવનગર સડક દ્રારા પશ્ર્ચિમ અને ઉતર ભારતના નગરો અને શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.ભાવનગરથી અમદાવાદ 200 કિમી,રાજકોટ 178 કિમી અને વડોદરા અથવા બરોડા 280 કિમી(કડી બરોડા માટે મુસાફરી કરવાના પાન ઉપર)પર આવેલા છે.મુખ્ય બસમથક ગંગા જાળી ટેન્કથી આશરે કિલોમીટર દૂર આવેલું છે.

 

રેલ દ્રારા:-

 

મુંબઇ અને અમદાવાદથી ભાવનગર માટે દરરોજ ગાડીઓ છે.








ગુજરાત     ગાંધીનગર     મજ્દૂર ખાદી ગ્રામઉદ્યોગ મંડળ